શુધ્ધ બુધ્ધિથી લીધેલા પગલા અંગે રક્ષણ - કલમ:૪૦

શુધ્ધ બુધ્ધિથી લીધેલા પગલા અંગે રક્ષણ

આ અધિનિયમ હેઠળ શુધ્ધ બુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયૅ માટે કોઇ વ્યકિતની સામે કોઇ દાવો ફરિયાદ અથવા બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.